દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેરના સિંધાવદર પાસે દીપડાનો આતંક: બકરી, ગાય અને નીલગાયનું કર્યું મરણ


SHARE













મોરબી જિલ્લાના વાંકાનેરના સિંધાવદર પાસે દીપડાનો આતંક: બકરી, ગાય અને નીલગાયનું કર્યું મરણ

(શાહરૂખ ચૌહાણ) મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં દીપડો આંટા ફેરા કરે છે તેવા વિડીયો અગાઉ અનેક વખત વાઇરલ કરવામાં આવેલા છે અને અગાઉ જાલસિકા ગામમાં દીપડાએ બે અબોલ જીવનું મારણ કરેલ કર્યું હતું અને હાલમાં ફરી પાછા દીપડાએ દેખા દીધા છે અને વાંકાનેર તાલુકના સિંધાવદર ગામમાં દીપડાએ અબોલ જીવનું મારણ કરેલ છે અને ગામના લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સિંધાવદર ગામ નજીક આવેલ વાડી પાસે દીપડાએ બકરી, ગાય અને નીલગાયનું મરણ કરેલ છે અને અવાર નવાર દીપડો ત્યાં જોવા મળે છે જેથી કરીને સિંધવદર ગામના લોકો હાલમાં ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે અને દોરેસ્ટ વિભાગના અધિકારીને દીપડાને પકડવા માટે રજૂઆત કરવામાં આવે તો પણ રખડતા દીપડાને પકડવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેથી લોકોમાં ભારે રોની લાગણી છે






Latest News