મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

ટંકારાનાં વિરવાવ ગામે સરકારી ખરાબામાં નાખવામાં આવતી પવન ચક્કીનું કામ રોકવા મુખ્યમંત્રીને કરી રજૂઆત


SHARE













 

ટંકારાનાં વિરવાવ ગામે સરકારી ખરાબામાં નાખવામાં આવતી પવન ચક્કીનું કામ રોકવા મુખ્યમંત્રીને કરી રજૂઆત

ટંકારા તાલુકાનાં વિરવાવ ગામ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાં, રસ્તાની બાજુમાં અને તળાવમાં પવન ચક્કી નાખવામાં આવી રહી છે અને સરકારી જમીન પચાવી પાડવામાં આવી રહી છે જેથી તે કામ રોકવા માટેની રજૂઆત કરવામાં આવી છે અને જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામ પંચાયત સદસ્ય પદ ઉપરથી રાજીનામાં મૂકવાની ચીમકી ઉચ્ચારી છે

ટંકારા તાલુકાનાં વિરવાવ ગામના હઠુભા રણજીતસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, વિરવાવ ગ્રામ પંચાયત સમરસ પંચાયત બનેલ છે અને ત્યારે બહારની કંપની આવીને જાહેર રસ્તાઓ, દલિતોના સ્મશાન, તળવા વિગેરે જગ્યા ઉપર અને ગૌચર વિસ્તારમાં પવન ચક્કી નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે આ અંગેની સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તો પણ કામ બંધ કરવામાં આવેલ નથી જેથી કરીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જો આ અરજીની તટસ્થ તપાસ કરીને કાર્યવાહી નહીં કારમાં આવે તો ગ્રામ પંચયતના સદસ્ય પદ પરથી ન છૂટકે રાજીનામાં આપશે






Latest News