મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા


SHARE













મોરબીમાં કોંગ્રેસ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા

ભારતનાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી ૧૪ મી એપ્રીલ નિમિત્તે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસના આગેવાનો દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જે પટેલ, પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મનોજ પનારા, પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન ડૉ. એલ.એમ.કંઝારિયા, મોરબી તાલુકા કોંગ્રેસ્ન પ્રમુખ કે.ડી.પડસુંબિયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં આગેવાન રાજુભાઈ ચૌહાણ, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઈ કાવર, કે.ડી.બાવરવા, જ્યોતીન્દ્ર પારેખ, મહેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ આહીર, અશ્વિન વીડજા, વિનુભાઈ પરમાર, જગદીશ મુછડીયા, મનસુખભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા








Latest News