માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે અમેરીકામાં ઉજળા સંજોગ


SHARE

















મોરબીના સિરામિક ઉદ્યોગ માટે અમેરીકામાં ઉજળા સંજોગ

શહેરમા અમેરીકા ખાતેના ભારતના રાજદુત રણધીર જૈસ્વાલ સાથે મુલાકાત દરમ્યાન ભારત અને અમેરીકા સાથેના સિરામીક ઉધોગને લગતા ટ્રેડના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ ઉપર રસપ્રદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે ભારતીય દુતાવાસ તરફથી મોરબીના સિરામીક ઉધોગ માટે બધી જ રીતે સહયોગ આપવા માટેની તત્પરતા દર્શાવવામાં આવી છે અને આવતા કવરીંગ્સ એક્સીબીસનમા ભારતીય સિરામીક ઉત્પાદકોને મોકાની જગ્યા મળે તે માટે પણ પ્રયત્ન કરશે તેવી બાંહેધરી આપવામાં આવી છે અને બીજી ગર્વની બાબતએ છે કે આપણા ગરવી ગુજરાતના  રાજયસભાના સાંસદ અને વિદેશમંત્રી એસ.જયશંકર અમેરીકાની મુલાકાતે છે અને ભારતીય રાજદુતે જણાવ્યુ હતું કે, મંત્રી સાથેની મીટીગમા મોરબીના સિરામીક ઉધોગના વિકાસની ચર્ચા કરવામાં આવશે તેવું મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેષભાઈ જેતપરિયાએ જણાવ્યુ છે




Latest News