મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમના રત્નેશ્વરી દેવીની વ્યાસપીઠેથી બોરીચાવાસમાં શ્રીમદ ભાગવત કથા


SHARE













મોરબીના રામધન આશ્રમના રત્નેશ્વરી દેવીની વ્યાસપીઠેથી બોરીચાવાસમાં શ્રીમદ ભાગવત કથા

મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાંના શિષ્યા રત્નેશ્વરી દેવીના વ્યાસપીઠ સ્થાનેથી મોરબીના બોરીચાવાસમાં હનુમાનજી મંદિર ખાતે ભવ્ય શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ કથા તા:૧૭-૪ થી ૨૩-૪ સુધી બપોરે ૩:૩૦ થી સાંજે ૭ સુધી યોજાશે. આ કથામાં આવતા વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવનાર હોય જેમાં આજરોજ  કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગની જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. કથામાં આગામી રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, અને પરીક્ષિત રાજાનો મોક્ષ સહિતના આવનાર પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે તેમ કથાના આયોજક ની યાદીમાં જણાવાયું છે.








Latest News