માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમના રત્નેશ્વરી દેવીની વ્યાસપીઠેથી બોરીચાવાસમાં શ્રીમદ ભાગવત કથા


SHARE

















મોરબીના રામધન આશ્રમના રત્નેશ્વરી દેવીની વ્યાસપીઠેથી બોરીચાવાસમાં શ્રીમદ ભાગવત કથા

મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાંના શિષ્યા રત્નેશ્વરી દેવીના વ્યાસપીઠ સ્થાનેથી મોરબીના બોરીચાવાસમાં હનુમાનજી મંદિર ખાતે ભવ્ય શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ કથા તા:૧૭-૪ થી ૨૩-૪ સુધી બપોરે ૩:૩૦ થી સાંજે ૭ સુધી યોજાશે. આ કથામાં આવતા વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવનાર હોય જેમાં આજરોજ  કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગની જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. કથામાં આગામી રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, અને પરીક્ષિત રાજાનો મોક્ષ સહિતના આવનાર પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે તેમ કથાના આયોજક ની યાદીમાં જણાવાયું છે.




Latest News