મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપુરમાં ઘરે ચા બનાવતા દાઝી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE













હળવદના રાયસંગપુરમાં ઘરે ચા બનાવતા દાઝી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતી આધેડ મહિલા ચા બનાવી રહી હતી ત્યારે ઓચિંતા ચૂલાની આગ તેને પહેરી સાડી ઉપર પડતાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી માટે તેને સારવારમાં રાજકોટ ખાતે ખસેડવામાં આવી હતી જોકે ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજતા આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા જીવરાજભાઈ મેરૂભાઈ દલવાડીના પત્ની મીઠીબેન જીવરાજભાઈ દલવાડી (ઉંમર ૫૦) પોતાના ઘરે ચૂલા ઉપર ચા બનાવી રહ્યા હતા ત્યારે ઓચિંતા ચૂલાની આગ તેને પહેરલી સાડીમાં આગ લાગી ગઈ હતી જેથી કરીને ગંભીર રીતે દાઝી ગયેલા મીઠીબેનને પ્રથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજતા આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News