હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં વીજ તંત્રની બેદરકારીના લીધે ખેડૂતોને થયેલા નુકશાની માટે સેવા એ જ સંપતી ફાઉન્ડેશન દ્વારા આર્થિંક મદદ કરાઇ


SHARE

















મોરબીમાં વીજ તંત્રની બેદરકારીના લીધે ખેડૂતોને થયેલા નુકશાની માટે સેવા એ જ સંપતી ફાઉન્ડેશન દ્વારા આર્થિંક મદદ કરાઇ

મોરબીના માળીયા તાલુકામાં રાસંગપર ગામના ખેડૂત શૈલેષભાઇ બાવરવા તેમજ દીપકભાઈ બાવરવાના ખેતરમાં ઉભા મોલ(પાક) માં પીજીવીસીએલની લાઈન નીકળે છે.આગ લાગવાથી લાખો રૂપિયાનું નુકશાન થયેલ અને પીજીવીસીએલ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આ ખેડૂતોને જીલ્લા પંચાયતના ચેરમેન અને 'સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન' માંથી તે સંસ્થાના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા બંન્ને ખેડૂતોને ૨૫-૨૫ હજારના ચેક આપીને આર્થિક સહાય કરવામાં આવી હતી. માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા, મહામંત્રી મનીષભાઈ કાંજીયા, ખીરઈ ગામના સરપંચ નિલેશભાઈ સંઘાણી, ભારદ્વાજભાઈ રંગપરીયા વિગેરે આ તકે હાજર રહ્યા હતા.




Latest News