મોરબીમાં ૧.૦૩ લાખની ચોરીના ગુનામાં મહિલા આરોપીની પણ ધરપકડ: ત્રણેય આરોપી રિમાન્ડ ઉપર
મોરબીમાં પરશુરામ જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબા યોજાયા: આજે યજ્ઞ-શોભાયાત્રાનું આયોજન
SHARE









મોરબીમાં પરશુરામ જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબા યોજાયા: આજે યજ્ઞ-શોભાયાત્રાનું આયોજન
મોરબીમાં ગઇકાલે પરશુરામ ધામ ખાતે પરશુરામ દાદાની જન્મ જયંતી નિમિતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભૂદેવો માટે રાસ ગરબનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ આ તકે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજ ભટ્ટ, પરશુરામ ધામના સંચાલક ભુપતભાઈ પંડ્યા, જગદીશભાઈ ઓઝા, મોરબી સમસ્ત બ્રહ્મસમાજના કિશોરભાઈ શુક્લ, કેયુરભાઈ પંડ્યા, અમૂલભાઈ જોશી, નલિનભાઈ ભટ્ટ, દર્શનાબેન ભટ્ટ, પ્રવિણાબેન જિતેન્દ્રભાઈ ત્રિવેદી, સ્વયંભૂ જડેશ્વર મહાદેવા મંદિરના લઘુમહંત જિતેન્દ્રભાઈ રતિભાઈ ત્રિવેદી, પત્રકાર એશોસીએશનના પ્રમુખ અતુલભાઈ જોશી, ભાસ્કરભાઈ જોશી, હીમાંશુભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ ભટ્ટ, ઋષિભાઈ મહેતા, સુરેશભાઈ ગૌસ્વામી હાજર રહ્યા હતા અને આજે ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતિ નિમિતે વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિરે પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો સહપરિવાર જોડાશે
