મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબા યોજાયા: આજે યજ્ઞ-શોભાયાત્રાનું આયોજન


SHARE

















મોરબીમાં પરશુરામ જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબા યોજાયા: આજે યજ્ઞ-શોભાયાત્રાનું આયોજન

મોરબીમાં ગઇકાલે પરશુરામ ધામ ખાતે પરશુરામ દાદાની જન્મ જયંતી નિમિતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભૂદેવો માટે રાસ ગરબનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ આ તકે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજ ભટ્ટ, પરશુરામ ધામના સંચાલક ભુપતભાઈ પંડ્યાજગદીશભાઈ ઓઝામોરબી સમસ્ત બ્રહ્મસમાજના કિશોરભાઈ શુક્લ, કેયુરભાઈ પંડ્યા, અમૂલભાઈ જોશીનલિનભાઈ ભટ્ટ, દર્શનાબેન ભટ્ટ, પ્રવિણાબેન જિતેન્દ્રભાઈ ત્રિવેદી, સ્વયંભૂ જડેશ્વર મહાદેવા મંદિરના લઘુમહંત જિતેન્દ્રભાઈ રતિભાઈ ત્રિવેદી, પત્રકાર એશોસીએશનના પ્રમુખ અતુલભાઈ જોશી, ભાસ્કરભાઈ જોશી, હીમાંશુભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ ભટ્ટઋષિભાઈ મહેતા, સુરેશભાઈ ગૌસ્વામી હાજર રહ્યા હતા અને આજે ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતિ નિમિતે વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિરે પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો સહપરિવાર જોડાશે




Latest News