મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

વાંકાનેરના જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાશે


SHARE











વાંકાનેરના જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાશે

વાંકાનેર તાલુકાના જુના વઘાસીયા ગામે આવેલ પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો રાખવામા આવેલ છે અને તેમાં માતાજીના ભુવા સહિતના આગેવાનો હાજર રહેવાના હોય ઝાલા પરિવાર દ્વારા લોકોને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા જૂના વઘાસીયા ગામે રહેતા જયુભા ભગવતસિંહ ઝાલા અને રાજેન્દ્રસિંહ (રાજનભાઈ) ભગવતસિંહ ઝાલા દ્વારા માહિતી આપતા જણાવ્યું છે કે, જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો રાખવામાં આવેલ છે અને તા,૮ ના રોજ સવારે થાંભલી રોપણ કરવામાં આવશે ત્યાર બાદ રાત્રે ૮:૦૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૯ ના રોજ થાંભલી વધાવવામાં આવશે આ તકે માતાજીના ભુવા માંલુભા રૂપસંગજી (વઘાસીયા) અને કમલના ભુવા કનુભા રઘુભા (સાદુળકા) હાજર રહેવાના હોય આ ધાર્મિક કાર્યક્રમમાં સંતો-મહંતો અને આગેવાનો હાજર રહેવાના છે ત્યારે તમામ લોકોએ ધાર્મિક કાર્યક્રમો અને પ્રસાદનો લાભ લેવા માટે થઈને આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News