વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારાની હડમતિયા કન્યા શાળાના આચાર્ય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો


SHARE

















ટંકારાની હડમતિયા કન્યા શાળાના આચાર્ય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં આવેલ સરકારી કન્યા શાળામાં છેલ્લા ૨૧ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા મનહરભાઈ ફુલતરીયા વયમર્યાદાના લીધે નિવૃત થાય છે ત્યારે શાળા પરિવાર, વિદ્યાર્થીઓએ અને ગ્રામજનો દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા, નિવૃત જીલ્લા શિક્ષણ અધિકારી તેમજ તાલીમ ભવનના પ્રાચાર્ય એરવાડીયા, શિક્ષણસંઘના શૈલેષભાઈ સાણજા, એસ.એમ.સી. અધ્યક્ષ, પંચાયત સદસ્યો અને ગામના સામાજિક કાર્યકર તેમજ પુર્વ એસએમસી અધ્યક્ષ રમેશ ખાખરીયા સહિતના હાજર રહ્યા હતા અને તેઓએ મનહરભાઈ ફુલતરીયાનું સાલ ઓઢાડી સન્માન કરીને શુભકામના પાઠવી હતી આ તકે કુમાર શાળાના આચાર્ય, માધ્યમિક શાળાના આચાર્ય તથા શિક્ષકગણ હાજર રહ્યા હતા.




Latest News