વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો આપમાં જોડાયા


SHARE









મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો આપમાં જોડાયા

રાજકોટમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા છે ત્યારે મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો મોરબી જિલ્લામાંથી આમ આદમી પાર્ટી,આ જોડાયા છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મોરબી જિલ્લામાંથી ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી વાતો ચાલી રહી હતી તેવામાં રાજકોટની મુલાકાતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ત્યારે મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ ગિરીશભાઈ પેથાપરા સહિત ૫૦૦ થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાંથી નિલેશભાઈ એરવાડિયા, રેખાબેન એરવાડિયા, પ્રફુલાબેન, દિનેશભાઈ કુંડારિયા, ભાણજીભાઈ ફુલતરીયા સહિતના પણ આપમાં જોડાયેલ છે તેવું આપના આગેવાનોએ જણાવ્યુ છે.






Latest News