મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હડમતિયા નકલંકધામ મંદિરે પંકજભાઈની હાજરીમાં મેહુલદાસબાપુની રક્તતુલાનો કાર્યક્રમ યોજાયો


SHARE

















હડમતિયા નકલંકધામ મંદિરે પંકજભાઈની હાજરીમાં મેહુલદાસબાપુની રક્તતુલાનો કાર્યક્રમ યોજાયો

હડમતિયા નકલંકધામ સેવાયજ્ઞ સમિતિ દ્વારા નકલંકધામ મંદિરના ગાદીપતિ મેહુલદાસબાપુની રક્તતુલા તેમજ વરીયા માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરેલ હતું ત્યારે હડમતિયા ગામના યુવા આગેવાન ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા રક્તતુલા કેમ્પમાં હાજર રહી રક્તતુલા કરીને "રક્ત દાન મહાદાન" સુત્રને સાર્થક કર્યું હતું તેમજ પંકજભાઈ રાણસરીયાએ ગાદીપતિ મેહુલદાસબાપુના આશિર્વાદ લીધા હતા અને ગમે ત્યારે નકલંકધામ મંદિરે જરુર પડે ત્યાં ફક્ત મને ફોન કરશે તો પણ આવી જઈશ તેવું તૈયારી પંકજભાઈએ બતાવી છે અને રાત્રે માતાજીનાં નવરંગા માંડવામાં હાજરી આપીને ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી




Latest News