મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીના ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી હળવદમાં વડીલોપાર્જિત જમીન બાબતે આધેડ અને તેના પત્નીને કૌટુંબિક ભાઈઓએ આપો જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં ડબલ સવારી બાઇકને ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં હળવદના નવી જોગડ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ યોજાયા


SHARE

















મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ યોજાયા

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામા આવ્યું હતું ત્યારે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અનિલભાઈ મહેતા, ભૂપતભાઇ પંડ્યા  સહિતના આગેવાનો સંતો મહંતો, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો સહિતના લોકો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે રવિવારના રોજ સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામા આવ્યું હતું અને આચાર્ય પદે શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ (પીઠળવાળા) દ્વારા વિધિ રાવવામાં આવી હતી અને રાંદલમાંના ગરબાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ કિરણબેન સી. ઠાકરઉપપ્રમુખ દર્શનાબેન ભટ્ટપારૂલબેન ત્રિવેદીચેતનાબેન જોષીગીતાબેન ગામોટરીધ્ધીબેન ત્રિવેદીતૃપ્તીબેન ત્રિવેદીદર્શનાબેન જોષી, હીનાબેન પંડયા, નીલાબેન પંડિત, માનસીબેન શર્મા અને ભાવનાબેન મહેતા સહિતનાએ જહેમત ઉઠાવી હતી




Latest News