ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજના ગર્લ્સ એનસીસી કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસે રેલી યોજાઇ


SHARE

















મોરબીની નવયુગ કોલેજના ગર્લ્સ એનસીસી કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસે રેલી યોજાઇ

વિશ્વ તમાકુ નિષેધ દિવસે નિમિતે જુદીજુદી સંસ્થા દ્વારા લોકોને વ્યસનની સામે જાગૃત કરવા માટે કાર્યક્રમ કરવામાં આવે છે તેવી જ રીતે એનસીસી રાજકોટ ગર્લ્સ બટાલીયન અને નવયુગ કોલેજના ગર્લ્સ એનસીસી કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે રેલીનું આયોજન કરાયું હતું. અને વિશ્વમાં તમાકુ અને તેની બનાવટોના સેવનથી કેન્સર અને અન્ય રોગોનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે ત્યારે લોકોને તમાકુના સેવનથી થતા રોગો અને આડ અસરોથી વાકેફ થાય અને તેનાથી દૂર રહે તેવા હેતુ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ડો.સતિષ પટેલનું વકતવ્ય યોજાશે

મોરબીના સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્રારા જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે  આગામી તા.૫ ને રવિવારના રોજ સવારે ૧૦થી ૧૨ ધન્વંતરી ભવન મોરબી ખાતે ડો. સતિષભાઈ પટેલની વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિંદગીને જીવંત બનાવીએ’ વિષય ઉપર તેઓ વકતવ્ય આપશે જેનો સીનીયર સીટીઝન કાઉન્સિલના સભ્યો તથા સભ્યો સિવાયના અન્ય સીટીઝનોએ પણ લાભ લેવા માટે સંસ્થાના હોદેદારો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે

 



Latest News