મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશ જેતપરિયા સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા


SHARE











મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશ જેતપરિયા સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા

છેલ્લા ઘણા વર્ષો સુધી મોરબી સિરામિક એસો.માં પ્રમુખ તરીકેની જવ્બ્દરી સાંભળીને ટ્રેડના હિતમાં હરહમેશ કામ કરનારા મોરબીના સિરામિક ઉદ્યોગપતિ નિલેશ જેતપરીયા તાજેતરમાં સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા છે જેથી કરીને સરદારધામની વૈચારિક યાત્રામાં ઉપપ્રમુખ નટુભાઇ પટેલ (ભવનદાતા)ટી.જી.ઝાલાવાડીયા (માનદ્દ મંત્રી)પ્રમુખ સેવક ગગજી સુતરીયા અને ટીમ સરદારધામએ તેઓને આવકાર્ય હતા અને નિલેશ જેતપરિયાએ ૫૧ લાખનું અનુદાન આ સંસ્થામાં આપ્યું છે અને સ્થાપક ટ્રસ્ટી તરીકે વિશાલભાઈ આચાર્યની ઉપસ્થિતીમાં તેઓ આ સંસ્થામાં જોડાયા છે.






Latest News