હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશ જેતપરિયા સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા


SHARE

















મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશ જેતપરિયા સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા

છેલ્લા ઘણા વર્ષો સુધી મોરબી સિરામિક એસો.માં પ્રમુખ તરીકેની જવ્બ્દરી સાંભળીને ટ્રેડના હિતમાં હરહમેશ કામ કરનારા મોરબીના સિરામિક ઉદ્યોગપતિ નિલેશ જેતપરીયા તાજેતરમાં સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા છે જેથી કરીને સરદારધામની વૈચારિક યાત્રામાં ઉપપ્રમુખ નટુભાઇ પટેલ (ભવનદાતા)ટી.જી.ઝાલાવાડીયા (માનદ્દ મંત્રી)પ્રમુખ સેવક ગગજી સુતરીયા અને ટીમ સરદારધામએ તેઓને આવકાર્ય હતા અને નિલેશ જેતપરિયાએ ૫૧ લાખનું અનુદાન આ સંસ્થામાં આપ્યું છે અને સ્થાપક ટ્રસ્ટી તરીકે વિશાલભાઈ આચાર્યની ઉપસ્થિતીમાં તેઓ આ સંસ્થામાં જોડાયા છે.




Latest News