મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીમાં નિરાધાર વૃદ્ધ-વિધવાઓને નથી મળ્યું આઠ માસથી પેન્શન ?!


SHARE













મોરબીમાં નિરાધાર વૃદ્ધ-વિધવાઓને નથી મળ્યું આઠ માસથી પેન્શન ?!

સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ અને વિધવાઓને પેન્શન આપવામાં આવે છે જો કે, મોરબીમાં છેલ્લા આઠ મહિનાથી આ પેન્શન આપવામાં આવ્યું નથી જેથી કરીને મોરબી નગરપાલીકા વોર્ડ નં.-૪ના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ પી. શિરોહીયા અને વર્તમાન કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ  શિરોહીયા દ્વારા વિધવા પેન્શન તાત્કાલિક આપવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેમાં લખ્યું છે કે, મોરબી જીલ્લાના ૭૦૦ વિધવા તથા વૃધ્ધને છેલ્લા આઠ માસથી પેન્શન મળ્યું નથી અને લોકોને ધક્કા થઈ રહ્યા છે ત્યારે પેન્શન પર નભતા પરિવારોને તાત્કાલિક પેન્શનની રકમ આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News