મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નિરાધાર વૃદ્ધ-વિધવાઓને નથી મળ્યું આઠ માસથી પેન્શન ?!


SHARE











મોરબીમાં નિરાધાર વૃદ્ધ-વિધવાઓને નથી મળ્યું આઠ માસથી પેન્શન ?!

સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ અને વિધવાઓને પેન્શન આપવામાં આવે છે જો કે, મોરબીમાં છેલ્લા આઠ મહિનાથી આ પેન્શન આપવામાં આવ્યું નથી જેથી કરીને મોરબી નગરપાલીકા વોર્ડ નં.-૪ના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ પી. શિરોહીયા અને વર્તમાન કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ  શિરોહીયા દ્વારા વિધવા પેન્શન તાત્કાલિક આપવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેમાં લખ્યું છે કે, મોરબી જીલ્લાના ૭૦૦ વિધવા તથા વૃધ્ધને છેલ્લા આઠ માસથી પેન્શન મળ્યું નથી અને લોકોને ધક્કા થઈ રહ્યા છે ત્યારે પેન્શન પર નભતા પરિવારોને તાત્કાલિક પેન્શનની રકમ આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News