મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા તાલુકા યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઇ


SHARE











મોરબી અને માળીયા તાલુકા યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને ૮ વર્ષ પૂર્ણ થતાં માળીયા તાલુકા યુવા મોરચા અને મોરબી તાલુકા યુવા મોરચા દ્વારા સેવા, સુશાસન અનેગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણીના ભાગરુપે વિવિધ યોજનાના પ્લે કાર્ડ દ્વારા જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજ્યો હતો અને ત્રિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું માળીયા તાલુકા યુવા મોરચા દ્વારા પીપળીયા ચાર રસ્તા ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો મોરબી તાલુકા યુવા મોરચા દ્રારા શનાળા પટેલ સમાજ વાડીથી રાજપર થઈને ચાચાપર ગામ સુધી ત્રિરંગા યાત્રાનુ આયોજન કરેલ હતુ  આ તકે જિલ્લા યુવા પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, તાલુકા પંચાયત સભ્ય કેતનભાઈ મારવાણીયા, તાલુકા યુવા પ્રમુખ નિતેષભાઈ બાવરાવા, મહામંત્રી આનંદભાઇ અગોલા, ઉપપ્રમુખ પિન્ટુભાઈ સોરીયા, અમિતભાઈ, ઓમભાઈ, જયેશભાઈ, ગોપાલભાઈ, હાર્દિકભાઈ સાથે બહોળી સંખ્યા મા યુવા કાયૅકતા હાજર રહ્યા હતા






Latest News