મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા તાલુકા યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઇ


SHARE











મોરબી અને માળીયા તાલુકા યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને ૮ વર્ષ પૂર્ણ થતાં માળીયા તાલુકા યુવા મોરચા અને મોરબી તાલુકા યુવા મોરચા દ્વારા સેવા, સુશાસન અનેગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણીના ભાગરુપે વિવિધ યોજનાના પ્લે કાર્ડ દ્વારા જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજ્યો હતો અને ત્રિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું માળીયા તાલુકા યુવા મોરચા દ્વારા પીપળીયા ચાર રસ્તા ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો મોરબી તાલુકા યુવા મોરચા દ્રારા શનાળા પટેલ સમાજ વાડીથી રાજપર થઈને ચાચાપર ગામ સુધી ત્રિરંગા યાત્રાનુ આયોજન કરેલ હતુ  આ તકે જિલ્લા યુવા પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, તાલુકા પંચાયત સભ્ય કેતનભાઈ મારવાણીયા, તાલુકા યુવા પ્રમુખ નિતેષભાઈ બાવરાવા, મહામંત્રી આનંદભાઇ અગોલા, ઉપપ્રમુખ પિન્ટુભાઈ સોરીયા, અમિતભાઈ, ઓમભાઈ, જયેશભાઈ, ગોપાલભાઈ, હાર્દિકભાઈ સાથે બહોળી સંખ્યા મા યુવા કાયૅકતા હાજર રહ્યા હતા






Latest News