મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે
Breaking news
Morbi Today

માળીયા તાલુકાનાં બગસરા ગામે તળાવમાં પાણી ન હોવાથી માછલાંઓના મોત


SHARE











માળીયા તાલુકાનાં બગસરા ગામે તળાવમાં પાણી ન હોવાથી માછલાંઓના મોત

માળીયા તાલુકાનાં બગસરા ગામે આવેલ તળાવમાં પાણી નથી જેથી કરીને પાણીના અભાવના કારણે આ તળાવમાં રહેલા માછલાંમાંથી મોટી સંખ્યામાં માછલાંના મોત થયા છે તો પણ તંત્ર વાહકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું ગામના સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે






Latest News