મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

માળીયા તાલુકાનાં બગસરા ગામે તળાવમાં પાણી ન હોવાથી માછલાંઓના મોત


SHARE

















માળીયા તાલુકાનાં બગસરા ગામે તળાવમાં પાણી ન હોવાથી માછલાંઓના મોત

માળીયા તાલુકાનાં બગસરા ગામે આવેલ તળાવમાં પાણી નથી જેથી કરીને પાણીના અભાવના કારણે આ તળાવમાં રહેલા માછલાંમાંથી મોટી સંખ્યામાં માછલાંના મોત થયા છે તો પણ તંત્ર વાહકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું ગામના સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે




Latest News