મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !!
Breaking news
Morbi Today

માળીયા તાલુકાનાં બગસરા ગામે તળાવમાં પાણી ન હોવાથી માછલાંઓના મોત


SHARE

















માળીયા તાલુકાનાં બગસરા ગામે તળાવમાં પાણી ન હોવાથી માછલાંઓના મોત

માળીયા તાલુકાનાં બગસરા ગામે આવેલ તળાવમાં પાણી નથી જેથી કરીને પાણીના અભાવના કારણે આ તળાવમાં રહેલા માછલાંમાંથી મોટી સંખ્યામાં માછલાંના મોત થયા છે તો પણ તંત્ર વાહકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું ગામના સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે




Latest News