વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા તથા તળાવ અને પાણીના નિકાલ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા કોંગ્રેસની માંગ મોરબીમાં નવા બની રહેલા લખધીરપુર રોડ પર ભષ્ટ્રાચાર ની ગંધ: આમ આદમી પાર્ટીનાં આક્ષેપ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના માળીયામાં કન્યા શાળામાં ભોંય ટાંકીની છત તુટી પડતાં અકસ્માત


SHARE

















મોરબી જિલ્લાના માળીયામાં કન્યા શાળામાં ભોંય ટાંકીની છત તુટી પડતાં અકસ્માત

મોરબી જીલ્લામાં ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓએ જીવના જોખમે શિક્ષણ મેળવે છે એમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી જિલ્લાના માળીયામાં આવેલ કન્યાશાળામાં બનાવવામાં ભોંય ટાંકીની છત ધડાકા ભેર તુટી પડી હતી અને આ સમયે તે શાળામાં ટાંકીની છત ઉપર બેસીને નાસ્તો કરતી બાળાઓ ખાલી ટાંકીમાં ખાબકી હતી જો કે, બાળકોને સલામત રીતે ગામના લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ છે અને હાલમાં કોઈને મોટી ઇજા થયેલ નથી પરંતુ મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને આ ઘટનામાંથી શિક્ષણ વિભાગ શું બોધ્ધ લેશે તે તો આગામી સમય જ બતાવશે




Latest News