મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા જિલ્લાની શાળાઓમાં ચેકિંગ કરવા કરાઇ રજૂઆત


SHARE











મોરબી એબીવીપી દ્વારા જિલ્લાની શાળાઓમાં ચેકિંગ કરવા કરાઇ રજૂઆત

મોરબી એબીવીપી દ્વારા માળીયાની કન્યા છાત્રાલયમાં બનેલ દુર્ઘટના વિરૂદ્ધ તેમજ વિદ્યાર્થીઓને અકસ્માતનો ભોગ બનતા અટકાવવા આગમચેતી પગલા લેવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, શુક્રવારે માળિયા તાલુકાની કન્યા શાળામાં વર્ષો જુનો ભોય ટાંકાની છતનો ભાગ તુટી પડતા શાળાની સાત થી આઠ વિધાર્થીનીઓ ભોય ટાંકામા પડી હતી પણ સદનસીબે જાનહાનિ થઈ નથી પણ જર્જરિત ટાંકાને કારણે બનેલી ધટના લાલબત્તી સમાન છે અને કદાચ આ વિદ્યાર્થીઓને કંઈ થયું હોત તો તેનું જવાબદાર કોણ? તેવો સવાલ એબીવીપી મોરબી દ્વારા ઉઠાવીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જિલ્લામાં આવેલ તમામ શાળાઓ સરકારી તેમજ ખાનગીમા લટકતી છતો કે પછી અકસ્માત સર્જી શકે તેવી કોઈપણ જોખમકારક બાબતો હોય તો તેને તાત્કાલિક દુર કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે તેવું વિશ્વરાજસિંહ જાડેજાએ જણાવ્યુ છે






Latest News