હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની 2.91 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક પ્રેમીપંખિડાએ ઝેરી દવા પી લેતા યુવતીનું મોત: યુવાન સારવારમાં


SHARE















મોરબી નજીક પ્રેમીપંખિડાએ ઝેરી દવા પી લેતા યુવતીનું મોત: યુવાન સારવારમાં

મોરબીના પીપળીયા ગામના પ્રેમીપંખીડાએ સજોડે દવા પી લીધી હતી જેથી કરીને યુવતીનું મોત નીપજયું છે અને યુવાન ગંભીર હોવાથી તેને સારવારમાં ખસેડાયેલ છે અને પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

મોરબીના પીપળીયા ગામે રહેતા જોશનાબેન સોમાભાઈ દેલવાણીયા (ઉમર ૨૨) અને વિનોદ ભવાનભાઈ દેલવાણીયા (ઉમર ૨૨) એ સજોડે દવા પી લેતા જોશનાબેન દેલવાણીયાનું મોત થયું છે અને વિનોદભાઈ દેલવાણીયાને સારવારમાં ખસેડાયા છે.આ બંને પીપળીયા ગામના રહેવાસી છે અને કૌટુંબિક સગા થાય છે. બંને બુધવારે ઘરેથી નીકળી ગયા હતા ત્યાર બાદ વાવડી ગામ નજીક ઈશ્વરીયા મહાદેવ મંદિર પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે અને યુવાન ગંભીર હાલતમાં લાઇન્સનગર પાસેથી મળી આવેલ હોવાથી તે સારવાર હેઠળ છે. જો કે, પ્રેમી પંખીડાએ ક્યાં કારણોસર દવા પીધી છે તે મુદે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




Latest News