મોરબીમાં કાલે કલાકાર સ્વ. રમેશ મેહતાને શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાશે
મોરબી પરશુરામ યુવા ગ્રુપની નવીટીમ તૈયાર
SHARE









મોરબી પરશુરામ યુવા ગ્રુપની નવીટીમ તૈયાર
મોરબી પરશુરામ યુવા ગ્રુપના નવા હોદેદારોની તા.૧૯ ના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ હોલ ખાતે મિટિંગ મળી હતી અને નવા હોદેદારોની પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી કમલભાઈ દવે અને ધ્વનિતભાઈ દ્રારા નિમણુંક કરવામાં આવી છે જેમાં લીગલ એડવાઈઝર તરીકે મહિધરભાઈ એચ.દવે કોષાધ્યક્ષ તરીકે નયનભાઈ કે. પંડ્યા, પ્રચાર પ્રસારમાં જીગરભાઈ એચ. દવે અને હર્ષભાઈ એમ. જાની, ઉપપ્રમુખ તરીકે આદર્શભાઈ દવે, વિશાલભાઈ મહેતા, યજ્ઞેશભાઇ જાની, ગજેન્દ્રભાઈ ભટ્ટ, ઉદયભાઇ જોશી અને જયદીપભાઇ મહેતા તો સહમંત્રીમાં શિવભાઈ જાની, વિજયભાઈ રાવલ, ગૌરાંગભાઈ દવે, નિરવભાઈ જાની, દીપભાઈ પંડ્યા અને કપીલભાઈ દવેને લેવામાં આવેલ છે
