લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

માળિયા (મી)ના બગસરા ગામે મધ્યાહ્ન ભોજનનું નવું રસોડું બનાવવાની માંગ


SHARE

















માળિયા (મી)ના બગસરા ગામે મધ્યાહ્ન ભોજનનું નવું રસોડું બનાવવાની માંગ

હાલમાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો છે જો કે, ત્યારે ઘણી જગ્યાએ શાળામાં ઘટતી સુવિધાઓ અને જીખમી બિલ્ડીંગ સામે આંખ આડા કાન કરવામાં આવ્યા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં માળિયા (મી)ના બગસરા ગામે મધ્યાહ્ન ભોજન યોજનાનું રસોડું આવેલ છે તે અતિ જર્જરિત હાલતમાં છે તો પણ તેને રીપેર કરવામાં આવતું નથી જેથી કરીને શાળા આચાર્યે મામલતદારને રજૂઆત કરતા મામલતદારે મધ્યાહ્ન ભોજન યોજનાના નાયબ કલેકટરને આ મુદે ધ્યાન દોર્યું  છે અને ચોમાસામાં આ જર્જરિત રસોડુ બાળક માટે જીખમી બને તે પહેલા શાળામાં મધ્યાહ્ન ભોજનનું નવું રસોડું બનાવવામાં આવે તે જરૂરી છે




Latest News