મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા નેકનામ ખાતે લોકદરબાર યોજાયો


SHARE













ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા નેકનામ ખાતે લોકદરબાર યોજાયો

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીના માર્ગદર્શન હેઠળ નેકનામ ગામે વીલેજ વિઝીટ અંતર્ગત લોકદરબારનુ આયોજન કરેલ હતું જેમાં આજુબાજુના ગામોના સરપંચઓ તથા સ્થાનીક આગેવાનો હાજર રહેલા હતા તેની સાથે રૂબરૂ સંવાદ કરી લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થીતી વિશે ચર્ચા કરવામાં આવેલ હતી તેમજ વ્યાજખોરો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ હેલ્પલાઇન વિષેની માહિતી આપવામાં આવી હતી તથા બહારગામ જતી વખતે ઘરમાં રહેલ રોકડ દાગીના બેંક લોકરમાં રાખવા બાબતે સુચના કરવામાં આવેલ હતી આ તકે મદદનીસ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ, પીએસઆઈ બી.ડી. પરમાર અને એ.વી. ગોંડલીયા તથા ઇમ્તીયાજભાઇ, અનીલભાઇ પરમાર સહિતના હજાર રહ્યા હતા








Latest News