ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વડવાળા યુવા સંગઠને લીધી રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની મુલાકાત


SHARE













મોરબીના વડવાળા યુવા સંગઠને લીધી રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની મુલાકાત

મચ્છુ કાંઠા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રબારી સમાજના હિત માટે સદાય સક્રિય રહેતા વડવાળા યુવા સંગઠને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને મચ્છુ કાંઠાના રબારી સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સંકુલ માટે જગ્યા ફાળવવા બદલ વડવાળા યુવા સંગઠનના અગ્રણીઓએ મંત્રી તેમજ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. અને માલધારીઓને ખેડૂતો તરીકેના હક્ક મળે તેવી પણ માંગ કરી હતી. આ ઉપરાંત મોરબી શહેરમાં સરકાર માલધારીઓ માટે સ્પે. વસાહત બનાવવામાં આવે તેવી પણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ તકે વડવાળા યુવા સંગઠનના જયમલભાઈ કરોતરા, મોતીભાઈ રબારી, ધારાભાઈ રબારી, બાબાભાઈ, હીરાભાઈ ખાંભલા, હષદભાઈ ખાંભલા, દિનેશભાઈ બાર, જયમલભાઈ મોરી સહિતના કાર્યકરો તેમજ વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારી સહિતના હાજર રહ્યા હતા






Latest News