મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વડવાળા યુવા સંગઠને લીધી રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની મુલાકાત


SHARE











મોરબીના વડવાળા યુવા સંગઠને લીધી રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની મુલાકાત

મચ્છુ કાંઠા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રબારી સમાજના હિત માટે સદાય સક્રિય રહેતા વડવાળા યુવા સંગઠને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને મચ્છુ કાંઠાના રબારી સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સંકુલ માટે જગ્યા ફાળવવા બદલ વડવાળા યુવા સંગઠનના અગ્રણીઓએ મંત્રી તેમજ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. અને માલધારીઓને ખેડૂતો તરીકેના હક્ક મળે તેવી પણ માંગ કરી હતી. આ ઉપરાંત મોરબી શહેરમાં સરકાર માલધારીઓ માટે સ્પે. વસાહત બનાવવામાં આવે તેવી પણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ તકે વડવાળા યુવા સંગઠનના જયમલભાઈ કરોતરા, મોતીભાઈ રબારી, ધારાભાઈ રબારી, બાબાભાઈ, હીરાભાઈ ખાંભલા, હષદભાઈ ખાંભલા, દિનેશભાઈ બાર, જયમલભાઈ મોરી સહિતના કાર્યકરો તેમજ વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારી સહિતના હાજર રહ્યા હતા






Latest News