મોરબીના વડવાળા યુવા સંગઠને લીધી રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની મુલાકાત
મોરબીમાં સેવાકીય કામ કરીને અક્ષર ડેકોર દ્વારા ગુરૂપૂર્ણિમા ઉજવાઇ
SHARE
મોરબીમાં સેવાકીય કામ કરીને અક્ષર ડેકોર દ્વારા ગુરૂપૂર્ણિમા ઉજવાઇ
મોરબીમાં અક્ષર ડેકોર દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીના સ્લમ વિસ્તાર અને ઝુપડપટ્ટીમાં જઈને જયદીપભાઈ ડાભી તથા તેમની ટીમ દ્વારા જરૂરિયાત મંદોને સ્વામિનારાયણની સ્વાદિષ્ટ ગરમાગરમ ખીચડીનો પ્રસાદ આપ્યો હતો અને લગભગ ૬૦ કિલોથી વધુનો પ્રસાદ લોકોને આપવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા દિવસોથી વરસાદને લીધે ઝૂપડપટ્ટીમાં ઢીચણ સમા પાણી ભરાયા હતા અને લોકોને હલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતી હતી