મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરનો વિકાસ માત્ર કાગળ ઉપર !: શહેરમાં કેટલાયના ખાડા બુરાઈ ગયા પણ શહેરના ખાડા યથાવત ?


SHARE











વાંકાનેરનો વિકાસ માત્ર કાગળ ઉપર !: શહેરમાં કેટલાયના ખાડા બુરાઈ ગયા પણ શહેરના ખાડા યથાવત ?

વાંકાનેર પાલિકાના વિસ્તારમાં વિકાસની વાતો કરવામાં આવે છે જો કે, વિકાસની વાતો માત્ર વાતો  સમાન જ છે એવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કેમકે વાંકાનેરના જિનપરા મેઇન રોડ ઉપર ઠેરઠેર ખાડા આદિ ગયા છે તો પણ તેને બુરવા માટેની તસ્દી લેવામાં આવી રહી નથી અને અધિકારી કે પદાધિકારીઓને જાણે કે આ ખાડ દેખાતા ન અથવા તો તેની સામે આંખ આડ કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોડ તૂટી ગયા તો પણ કોઈ કોન્ટ્રાકટરની સામે કેમ પગલાં લેવામાં આવેલ નથી તે પણ સૌથી મોટો સવાલ છે અને વાંકાનેરની જનતા હેરાન થાય તેમાં કોને રસ છે તેની જો તપાસ કરવામાં આવે તો કેટલાના ખાડા બુરાઈ ગયા તો પણ વાંકાનેરના ખાડ કેમ બૂરાતા નથી તેની ચોકાવનારી માહિતી સામે આવે તેમ છે






Latest News