મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા રોગચાળો રોકવા દવાનો છંટકાવ-તૂટેલા રોડ મઢવાનું શરૂ


SHARE















મોરબી પાલિકા દ્વારા રોગચાળો રોકવા દવાનો છંટકાવ-તૂટેલા રોડ મઢવાનું શરૂ

વરસાદ બાદ કાદવ-કીચડ તેમજ પાણી ભરાવવાના કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહે છે. ત્યારે રોગચાળો ન ફેલાય અને માખી-મચ્છરના ઉપદ્રવને નિયંત્રણમાં લાવી શકાય તે માટે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં મોરબી નગરપાલિકા દ્વારા દવાઓનું છંટકાવ કરવામાં આવી રહ્યું છે. અને મોરબીમાં ભારે વરસાદ બાદ બિસ્માર બનેલા રસ્તાઓને ફરી લોકભોગ્ય બનાવવાની કામગીરી વહિવટી તંત્ર દ્વારા ખૂબ ઝડપભેર કરવામાં આવી રહી છે. મોરબીનગર પાલિકા સામેનો રોડ વરસાદના કારણે બિસ્માર બન્યો હતો. લોકોને વધારે હાલાકી ન ભોગવવી પડે તે માટે એ રસ્તાને હતો તેનાથી પણ વિશેષ પૂર્ણ પેવર બ્લોક વાળો બનાવી દેવામાં આવ્યો છે. 






Latest News