મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના સામાજિક કાર્યકરોએ દશામાં ની મુર્તિનો યોગ્ય નિકાલ કર્યો


SHARE















મોરબીના સામાજિક કાર્યકરોએ દશામાં ની મુર્તિનો યોગ્ય નિકાલ કર્યો

મોરબીમાં દશામાં નાં વ્રત ધામ ધુમીથી ઉજવવામાં આવ્યા હતા બાદમાં માતાજીની મૂર્તિઓને નદીમાં વહેતા ગંદા પાણીમાં પધારવવામાં આવી હતી જેથી કરીને આ રીતે ગંદા પાણીમાં પધારવવામાં આવેલ મૂર્તિઓનો યોગ્ય રીતે ચોખા પાણીમાં પધરાવવાની કામગીરી સામજિક કાર્યકર્તા દ્ધારા રાજુભાઈ દવે, જગદીશભાઈ જી. બાંભણીયા, ધનજીભાઈ સખેસરીયા, જયદીપભાઈ ઝંઝવાડીયા, જયેશભાઈ જાદવ સહિતના દ્વારા કરવામાં આવી હતી






Latest News