મોરબીના સામાજિક કાર્યકરોએ દશામાં ની મુર્તિનો યોગ્ય નિકાલ કર્યો
SHARE
મોરબીના સામાજિક કાર્યકરોએ દશામાં ની મુર્તિનો યોગ્ય નિકાલ કર્યો
મોરબીમાં દશામાં નાં વ્રત ધામ ધુમીથી ઉજવવામાં આવ્યા હતા બાદમાં માતાજીની મૂર્તિઓને નદીમાં વહેતા ગંદા પાણીમાં પધારવવામાં આવી હતી જેથી કરીને આ રીતે ગંદા પાણીમાં પધારવવામાં આવેલ મૂર્તિઓનો યોગ્ય રીતે ચોખા પાણીમાં પધરાવવાની કામગીરી સામજિક કાર્યકર્તા દ્ધારા રાજુભાઈ દવે, જગદીશભાઈ જી. બાંભણીયા, ધનજીભાઈ સખેસરીયા, જયદીપભાઈ ઝંઝવાડીયા, જયેશભાઈ જાદવ સહિતના દ્વારા કરવામાં આવી હતી