મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના સામાજિક કાર્યકરોએ દશામાં ની મુર્તિનો યોગ્ય નિકાલ કર્યો


SHARE













મોરબીના સામાજિક કાર્યકરોએ દશામાં ની મુર્તિનો યોગ્ય નિકાલ કર્યો

મોરબીમાં દશામાં નાં વ્રત ધામ ધુમીથી ઉજવવામાં આવ્યા હતા બાદમાં માતાજીની મૂર્તિઓને નદીમાં વહેતા ગંદા પાણીમાં પધારવવામાં આવી હતી જેથી કરીને આ રીતે ગંદા પાણીમાં પધારવવામાં આવેલ મૂર્તિઓનો યોગ્ય રીતે ચોખા પાણીમાં પધરાવવાની કામગીરી સામજિક કાર્યકર્તા દ્ધારા રાજુભાઈ દવે, જગદીશભાઈ જી. બાંભણીયા, ધનજીભાઈ સખેસરીયા, જયદીપભાઈ ઝંઝવાડીયા, જયેશભાઈ જાદવ સહિતના દ્વારા કરવામાં આવી હતી






Latest News