મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા લોકમેળો યોજવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાનની માંગ


SHARE















મોરબી પાલિકા દ્વારા લોકમેળો યોજવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાનની માંગ

મોરબી નગરપાલિકા દ્વારા દર વર્ષે લોકોમેળાનું આયોજન કરવામાં આવે છે જો કે, આ વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવશે નહીં તેનું જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોની માટે પાલિકા દ્વારા લોકમેળો કરવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ રામજીભાઈ રબારીએ કલેકટર રજૂઆત કરી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ રામજીભાઈ રબારીએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, પાલિકા દ્વારા દર વર્ષે લોકમેળો કરવામાં આવે છે જો કે, ચાલુ વર્ષે મેળો પાલિકા દ્વારા બંધ રખાયો છે. જેથી કરીને આમ લોકોની સલામતી માટે પાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તે અનિવાર્ય છે જો પાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તો તેમાં લોકોને ઓછા ભાવે ફાજત સહિતની રાઈડનો પણ લાભ મળે છે જેથી કરીને લોકોને લૂંટતા બચાવવા માટે નગરપાલિકા દ્વારા લોકમેળોનું આયોજન કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે

રક્ષાબંધનની ભેટ

મોરબી પાલિકા દ્વારા રક્ષાબંધન નિમિતે મહિલાઓને ભેટ આપવામાં આવી છે અને આ દિવસે મહિલાઓને  ફ્રી મુસાફરીની પાલિકા દ્વારા ભેટ આપવામાં આવી છે જે મુદે પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે મહિલાઓ સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે






Latest News