મોરબીના લૂંટાવદર પાસે બાઇક આડે રોજડું ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
મોરબીના આંદરણા ગામે તિરંગા યાત્રા યોજાઈ
SHARE
મોરબીના આંદરણા ગામે તિરંગા યાત્રા યોજાઈ
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા (#HarGharTiranga) અભિયાન અંતર્ગત ખરેડા શકતિ કેન્દ્રના આંદરણા ગામ 'તિરંગા યાત્રા' યોજાઈ હતી જેમાં ખરેડા તાલુકા પંચાયત સીટના મોરબી તાલુકા પંચાયતના સદસ્ય અશોકભાઈ દેસાઈ, મોરબી તાલુકા યુવા મોરચાના મંત્રી કેતન મારવાણીયા, ગામના બુથ પ્રમુખ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ગામના વડીલો, યુવાનો અને નાના ભૂલકાઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા