મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના રામેસ્ટર, બ્લુ ઝોન અને સનવીસ્ટ સિરામિક ખાતે તિરંગા લહેરાવીને સ્વતંત્ર પર્વની કરાઇ ઉજવણી


SHARE















મોરબીના રામેસ્ટર, બ્લુ ઝોન અને સનવીસ્ટ સિરામિક ખાતે તિરંગા લહેરાવીને સ્વતંત્ર પર્વની કરાઇ ઉજવણી

આજે સમગ્ર ભારત દેશની અંદર ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગામો ગામ લોકો દ્વારા તિરંગા લહેરાવીને આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી છે અને લોકોએ પોતાના ઘર, દુકાન, કારખાના વાહનો ઉપર તિરંગા લગાવવાની સાથો સાથ તાલુકા, શહેર, જિલ્લા, રાજ્ય અને દેશ લેવલે સ્વાતંત્ર પર્વની ઉજવણી ખુલ્લા આકાશમાં તિરંગા લહેરાવીને કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીના સિરામિક ઉદ્યોગની તો મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા પણ પોતાના કારખાનાઓની ઉપર તિરંગા લહેરાવીને પોતાની રાષ્ટ્રભક્તિ દર્શાવી છે તો મોરબીના હળવદ રોડ ઉપર આવેલ રામેસ્ટર સીરામીક ખાતે ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવવાની સાથો સાથ પર્યાવરણનું જતન કરવા માટે થઈને કારખાનેદાર સહિતના લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આવી જ રીતે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બ્લુ ઝોન સીરામીકના માલિક મનોજભાઈ તેમજ સનવીસ્ટ સિરામિકના માલિક અરવિંદભાઇ પનારા સહિતનાઓ દ્વારા પોતાના કારખાનામાં ઠેર ઠેર તિરંગા લગાવીને હર ઘર તિરંગાના સરકારના સૂત્રને સાર્થક કરવાનું કામ કર્યું હતું આવી જ રીતે મોરબીના ઘણા બધા ઉદ્યોગકારોએ પોતાના કારખાનાઓમાં તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરેલ છે






Latest News