મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ર્ડા.બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય ખાતે આઝાદીના ૭૫ માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ


SHARE







મોરબીમાં ર્ડા.બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય ખાતે આઝાદીના ૭૫ માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ

મોરબીમાં વિજયનગર ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય ખાતે ભારત દેશના ૭૫ માં સ્વતંત્રતા દિવસ ૧૫ મી ઓગસ્ટની આન-બાન-સાનથી ઉજવણી કરવામાં આવી હતી.

જેમા વિદ્યાલયના પ્રિન્સિપાલ ભરતભાઈ લોહીયાની આગેવાનીમાં મહિલા શિક્ષિકા દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ આ સમયે ર્ડા.બાબા સાહેબ આંબેડકર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જમનાદાસ પરમાર, વલ્લભદાસ પરમાર, કેશુભાઈ ચાવડા તેમજ મહેમાન તરીકે રામજીભાઈ પરમાર(નિવૃત સરકારી પ્રિન્સિપાલ), સુખાભાઈ મકવાણા, જીતુભાઇ ચૌહાણ, નિલેશભાઈ ચૌહાણ, માજી નગરપાલિકા પ્રમુખ રવજીભાઇ સોલંકી, રમેશભાઈ લોહિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News