મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ગણેશો મહાયજ્ઞનું આયોજન


SHARE







મોરબીના પરશુરામ ધામ ખાતે ગણેશો મહાયજ્ઞનું આયોજન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા આ વખતે તા.૧-૯ થી ગણેશ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા બ્રહ્મસમાજના આગેવાને જણાવ્યુ છે કે, આગામી દિવસોમાં ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે પરશુરામ ધામ ખાતે મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય ગણેશ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞમાં યજમાન પદે બેસવા માટે કૌશીકભાઈ વ્યાસ (૯૮૫૧૨૫૩૪),  હાર્દિકભાઈ વ્યાસ (૬૩૫૨૦૨૪૯૯૪)યજ્ઞેશભાઈ ભટ્ટ (૯૮૨૫૪૩૨૧૯૫) અને હરીશભાઈ પંડયા (૯૯૨૫૬૦૫૦૫૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે

સુવર્ણ પ્રાશન સંસ્કારનું આયોજન

સંસ્કૃતિ આર્ય ગુરુકુળમ રાજકોટ તેમજ મોરબીની કલરવ હોસ્પિટલ દ્વારા પુષ્પ નક્ષત્રના શુભ સંયોગમાં તા. ૨૫ ઓગસ્ટના રોજ કલરવ હોસ્પિટલ ખાતે મંત્રોષધિ સુવર્ણ પ્રાશન સંસ્કાર નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૬ માસથી ૧૪ વર્ષ સુધીના બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓમાં સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે આ સંસ્કારથી રોગપ્રતિકારક શક્તિમાં વધારોપાચનતંત્રમાં સુધારોતેજસ્વી અને ચતુર બને છે તેમજ વિવિધ રોગોથી બચવા ઉપરાંત યાદ શક્તિમાં વધારો થાય છે જેથી ડો. જયેશ પનારાના ક્લિનિક  કલરવ હોસ્પિટલ સનાળા રોડ ખાતે સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૭ વાગ્યા સુધી સુવર્ણ પ્રાશન ટીપ પીવડાવવામાં આવશે






Latest News