ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામના વેપારી પાસેથી માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રકમ ચુકવવા કોર્ટનો આદેશ


SHARE













ટંકારાના નેકનામ ગામના વેપારી પાસેથી માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રકમ ચુકવવા કોર્ટનો આદેશ

ટંકારા તાલુકાના નેકનામ ગામના વેપારીએ ૬.૩૭ લાખનો માલ આપ્યો હતો જેની સામે રૂપિયા લેવાના થતાં હતા તે માલ લેનારે આપેલ ન હતા જેથી કરીને વેપારીએ કરેલ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો અને કોર્ટે માલના રૂપિયા ન આપનાર પેઢીને દાવાની તારીખથી ૯ ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા આદેશ કરેલ છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં નેકનામ ગામે ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ ઓઈલ મીલના ભાગીદાર મયુરકુમાર હેમરાજભાઈએ કપાસીયા ખોળનું વેચાણ કર્યું હતું. અને માલના ૬.૩૭ ક્રિષ્ના પ્રોટીન્સના પ્રોપરાઈટર જયંતીભાઈ આસોદરિયા પાસે રૂપિયા લેવાના હતા પરંતુ તે રકમ ચૂકવી ન હતી જેથી કરીને વેપારીએ કરેલ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે ટંકારા સિવિલ કોર્ટે લેણી રકમના દાવાની તારીખથી ૯ ટકા વ્યાજે સહિતની રકમ ચુકવવાનો ક્રિષ્ના પ્રોટીન્સના પ્રોપરાઈટર જયંતીભાઈ આસોદરિયાને હુકમ કર્યો છે. આ કેસમાં ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢીના વકીલ તરીકે મોરબીના યુવા વકીલ અલ્પેશ હાલપરા રોકાયેલા હતા.






Latest News