મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વ. મહારાજા દિગ્વિજયસિંહજીને વૃક્ષારોપણ કરીને આપી શ્રદ્ધાંજલી


SHARE













વાંકાનેરના સ્વ. મહારાજા દિગ્વિજયસિંહજીને વૃક્ષારોપણ કરીને આપી શ્રદ્ધાંજલી

વાંકાનેરના સ્વ. મહારાજા રાજ સાહેબ દિગ્વિજયસિંહજી ભારત દેશના પ્રથમ પર્યાવરણ મંત્રી રહી ચૂકેલ હતા અને ભારત દેશમાં પ્રથમ પર્યાવરણ ખાતુ ઉભુ કરનાર મંત્રીની યાદીમાં ગયા વર્ષે વૃક્ષારોપણ અભિયાન વાંકાનેરના મહારાજા કેશરિદેવસિંહ ઝાલા દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને ૪૬૦૦૦ વૃક્ષો વાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી તેવી જ રીતે ફરીથી આ વર્ષે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ અભિયાન ઉપાડીને ૨૮૦૦૦ વૃક્ષો મોટી સંખ્યામાં વાવી આ વર્ષે પણ સ્વ મહારાજા રાજ સાહેબ દિગ્વિજયસિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરેલ હતું જેમાં વાંકાનેર શહેર તથા તાલુકાના ભાજપના તમામ કાર્યકર્તાઓ, જુદીજુદી સંસ્થાઓ અને સ્કૂલો તેમજ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનેલ છે






Latest News