રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વ. મહારાજા દિગ્વિજયસિંહજીને વૃક્ષારોપણ કરીને આપી શ્રદ્ધાંજલી


SHARE









વાંકાનેરના સ્વ. મહારાજા દિગ્વિજયસિંહજીને વૃક્ષારોપણ કરીને આપી શ્રદ્ધાંજલી

વાંકાનેરના સ્વ. મહારાજા રાજ સાહેબ દિગ્વિજયસિંહજી ભારત દેશના પ્રથમ પર્યાવરણ મંત્રી રહી ચૂકેલ હતા અને ભારત દેશમાં પ્રથમ પર્યાવરણ ખાતુ ઉભુ કરનાર મંત્રીની યાદીમાં ગયા વર્ષે વૃક્ષારોપણ અભિયાન વાંકાનેરના મહારાજા કેશરિદેવસિંહ ઝાલા દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને ૪૬૦૦૦ વૃક્ષો વાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી તેવી જ રીતે ફરીથી આ વર્ષે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ અભિયાન ઉપાડીને ૨૮૦૦૦ વૃક્ષો મોટી સંખ્યામાં વાવી આ વર્ષે પણ સ્વ મહારાજા રાજ સાહેબ દિગ્વિજયસિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરેલ હતું જેમાં વાંકાનેર શહેર તથા તાલુકાના ભાજપના તમામ કાર્યકર્તાઓ, જુદીજુદી સંસ્થાઓ અને સ્કૂલો તેમજ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનેલ છે






Latest News