હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના મૂંઢીયા સ્વામી આશ્રમ ખાતે ભંડારો યોજાયો


SHARE







મોરબીના મૂંઢીયા સ્વામી આશ્રમ ખાતે ભંડારો યોજાયો

શ્રાવણ મહિનાની અમાસના દિવસે મોરબીના સુભાષ રોડ ઉપર આવેલ મુંઢીય સ્વામીજીની જગ્યાએ પાંચ ફૂટના બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું જેના દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો. સાથે ૧૫૧ દીવાની દીપમાળામહા આરતી સહિત કાર્યક્રમ યોજાયા હતા. આ તકે મુંઢીયા સ્વામીની જગ્યા ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ૭૦૦૦ થી વધુ લોકોએ  પ્રસાદ લીધો હતો.






Latest News