મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન
મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકના કર્મચારીનો સન્માન-વિદાય સમારોહ યોજાયો
SHARE
મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકના કર્મચારીનો સન્માન-વિદાય સમારોહ યોજાયો
મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીનો સન્માન અને વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે પાલિકામાં ફરજ બજાવતા વિનુભાઈ ગઢવીને કલાર્ક તરીકે બઢતી મળતા તેઓનું કર્મચારીઓ દ્વારા સન્માન કરાયુ હતું આ ઉપરાંત સુરેશભાઈ ચકુભાઈ ઉટવાડિયા નિવૃત થતા તેનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં પાલિકાના કર્મચારી યુનિયનના હોદેદારો તેમજ અધિક કલેકટર, એન.કે. મૂછાર, સહિતના હાજર રહ્યા હતા આ ઉપરાંત પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ અવાડિયા, ચેરમેન ગિરિરાજસિંહ ઝાલા, અમિતભાઇ ગામી, ભગવાનજીભાઈ, સુરેશભાઈ સિરોહિયા, કે.કે. પરમાર, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, હેડ કલાર્ક મહાવીરસિંહ જાડેજા, યુનિયનના હોદેદારો પરેશભાઈ અંજારીયા, ભાવેશભાઈ દોશી સહિતના હાજર રહ્યા હતા