મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકના કર્મચારીનો સન્માન-વિદાય સમારોહ યોજાયો 


SHARE















મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકના કર્મચારીનો સન્માન-વિદાય સમારોહ યોજાયો 

મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીનો સન્માન અને વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે પાલિકામાં ફરજ બજાવતા વિનુભાઈ ગઢવીને કલાર્ક તરીકે બઢતી મળતા તેઓનું કર્મચારીઓ દ્વારા સન્માન કરાયુ હતું આ ઉપરાંત સુરેશભાઈ ચકુભાઈ ઉટવાડિયા નિવૃત થતા તેનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં પાલિકાના કર્મચારી યુનિયનના હોદેદારો તેમજ અધિક કલેકટરએન.કે. મૂછારસહિતના હાજર રહ્યા હતા આ ઉપરાંત પાલિકા પ્રમુખ કુસુમબેન પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાબાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ અવાડિયા, ચેરમેન ગિરિરાજસિંહ ઝાલાઅમિતભાઇ ગામીભગવાનજીભાઈસુરેશભાઈ સિરોહિયાકે.કે. પરમારચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાહેડ કલાર્ક મહાવીરસિંહ જાડેજા, યુનિયનના હોદેદારો પરેશભાઈ અંજારીયાભાવેશભાઈ દોશી સહિતના હાજર રહ્યા હતા






Latest News