લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી-માળિયાના નર્મદા આધારિત ગામોમાં ત્રણ દિવસ પાણી વિતરણ બંધ


SHARE











મોરબી-માળિયાના નર્મદા આધારિત ગામોમાં ત્રણ દિવસ પાણી વિતરણ બંધ

મોરબી તથા માળિયા તાલુકાના ગામો કે જે નર્મદાનો પાણી પુરવઠો મેળવે છે તે ગામોમાં આજથી ત્રણ દિવસ સુધી પાણી વિતરણ બંધ રહેશે કેમ કે, સમ્પના સફાઈ કામ માટે શટ ડાઉન કરવામાં આવ્યું છે

મોરબી જીલ્લામાં તા.૧૭/૦૯ થી તા.૧૯/૦૯ એમ કુલ ત્રણ દિવસ સુધી એન.સી.-૭ માં મશીનરી તથા સમ્પ સફાઈ કામગીરી તેમજ એન.સી.-૬ સમ્પ સફાઈ માટે શટ ડાઉન કરવા માટે વડી કચેરી ગાંધીનગર દ્વારા મજૂર આપવામાં આવી છે જેથી કરીને શટડાઉનના સમયગાળા દરમ્યાન જીડબલ્યુઆઈએલ, મોરબી હસ્તકના એન.સી.-૬, ખીરઈ, એન.સી.-૭, મોરબી તથા એન.સી.-૧૨એ, હીરાપર  પંપીગ સ્ટેશનથી પંપીગ બંધ રહેશે. જેથી કરીને મોરબી તથા માળિયા તાલુકાના ગામો કે જે નર્મદાનો પાણી પુરવઠો મેળવે છે. તેનો પાણી પુરવઠો બંધ રહેશે તથા પાણી પુરવઠો રેગ્યુલર થવા માટે આશરે ત્રણથી ચાર દિવસ લાગશે તેવી અધિકારી દ્વારા ગ્રામજનો તથા સરપંચોને જાણ કરવામાં આવી છે






Latest News