મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી-માળિયાના નર્મદા આધારિત ગામોમાં ત્રણ દિવસ પાણી વિતરણ બંધ


SHARE











મોરબી-માળિયાના નર્મદા આધારિત ગામોમાં ત્રણ દિવસ પાણી વિતરણ બંધ

મોરબી તથા માળિયા તાલુકાના ગામો કે જે નર્મદાનો પાણી પુરવઠો મેળવે છે તે ગામોમાં આજથી ત્રણ દિવસ સુધી પાણી વિતરણ બંધ રહેશે કેમ કે, સમ્પના સફાઈ કામ માટે શટ ડાઉન કરવામાં આવ્યું છે

મોરબી જીલ્લામાં તા.૧૭/૦૯ થી તા.૧૯/૦૯ એમ કુલ ત્રણ દિવસ સુધી એન.સી.-૭ માં મશીનરી તથા સમ્પ સફાઈ કામગીરી તેમજ એન.સી.-૬ સમ્પ સફાઈ માટે શટ ડાઉન કરવા માટે વડી કચેરી ગાંધીનગર દ્વારા મજૂર આપવામાં આવી છે જેથી કરીને શટડાઉનના સમયગાળા દરમ્યાન જીડબલ્યુઆઈએલ, મોરબી હસ્તકના એન.સી.-૬, ખીરઈ, એન.સી.-૭, મોરબી તથા એન.સી.-૧૨એ, હીરાપર  પંપીગ સ્ટેશનથી પંપીગ બંધ રહેશે. જેથી કરીને મોરબી તથા માળિયા તાલુકાના ગામો કે જે નર્મદાનો પાણી પુરવઠો મેળવે છે. તેનો પાણી પુરવઠો બંધ રહેશે તથા પાણી પુરવઠો રેગ્યુલર થવા માટે આશરે ત્રણથી ચાર દિવસ લાગશે તેવી અધિકારી દ્વારા ગ્રામજનો તથા સરપંચોને જાણ કરવામાં આવી છે






Latest News