મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મચ્છુ-૧ ડેમ ઓવરફલો થતાં વાંકાનેરના રાજા કેસરીદેવસિંહજીએ નવા નીરના કર્યા વધામણાં


SHARE













મચ્છુ-૧ ડેમ ઓવરફલો થતાં વાંકાનેરના રાજા કેસરીદેવસિંહજીએ નવા નીરના કર્યા વધામણાં

ચાલુ વર્ષ સારો વરસાદ પડવાથી હાલમાં મોરબીના તમામ જળાશયોમાં પાણીની સારી આવક છે અને મોરબીનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફલો થઈ ગયો છે જેથી કરીને ગઇકાલે વાંકાનેરના જીવનદાત્રી એવા મચ્છુ ડેમ-૧ ડેમમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે શ્રીફળ તેમજ પુષ્પોથી નવા નીરના હરખભેર વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે સામાજિક કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. અને ત્યાર બાદ હોલમઢ માતાના દર્શન કરીને તમામે આશીર્વાદ લીધા હતા






Latest News