મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મચ્છુ-૧ ડેમ ઓવરફલો થતાં વાંકાનેરના રાજા કેસરીદેવસિંહજીએ નવા નીરના કર્યા વધામણાં


SHARE













મચ્છુ-૧ ડેમ ઓવરફલો થતાં વાંકાનેરના રાજા કેસરીદેવસિંહજીએ નવા નીરના કર્યા વધામણાં

ચાલુ વર્ષ સારો વરસાદ પડવાથી હાલમાં મોરબીના તમામ જળાશયોમાં પાણીની સારી આવક છે અને મોરબીનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફલો થઈ ગયો છે જેથી કરીને ગઇકાલે વાંકાનેરના જીવનદાત્રી એવા મચ્છુ ડેમ-૧ ડેમમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે શ્રીફળ તેમજ પુષ્પોથી નવા નીરના હરખભેર વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે સામાજિક કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. અને ત્યાર બાદ હોલમઢ માતાના દર્શન કરીને તમામે આશીર્વાદ લીધા હતા






Latest News