ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સદગતના સ્મર્ણાર્થે એડવાન્સ ડેન્ટલ ક્લિનિક વાળા ઉઘરેજા પરિવાર દ્વારા પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રને સહાય અર્પણ


SHARE













મોરબીમાં સદગતના સ્મર્ણાર્થે એડવાન્સ ડેન્ટલ ક્લિનિક વાળા ઉઘરેજા પરિવાર દ્વારા પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રને સહાય અર્પણ

મોરબીના સર્વપ્રથમ એમડીએસ અને એડવાન્સ મલ્ટીસ્પેશિયાલીટી ડેન્ટલ ક્લિક વાળા ડો.મિલનભાઈ ઉઘરેજાના પિતા કે જેઓ સિંચાઈ વિભાગમાં પૂર્વ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા તે જે.વી.ઉઘરેજા દ્વારા તેઓના માતા-પિતાના સ્મર્ણાર્થે મોરબી તાલુકાના લક્ષ્મીનગર નજીક આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંસ્થાને રૂપિયા ૨૧,૦૦૦ નો ચેક આપીને આર્થિક સહયોગ કરવામાં આવ્યો હતો.તસ્વીરમાં નિવૃત્ત કાર્યપાલક ઇજનેર જે.વી.ઉઘરેજા તેમજ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના હાતિમભાઈ રંગવાલા નજરે પડે છે.






Latest News