મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો ટંકારામાં પડતર જીનમાંથી 144 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના સિનિયર સિનિજનને ૭૦,૯૪૫ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા તકરાર નિવારણ કમીશનનો આદેશ


SHARE













મોરબીના સિનિયર સિનિજનને ૭૦,૯૪૫ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા તકરાર નિવારણ કમીશનનો આદેશ

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા દેના બેંકના નિવૃત કર્મચારી નાઝભાઈ સોલંકી અમદાવાદમાં મેડીકલ સારવાર નિયતી હોસ્પીટલમાં લીધેલ તેના પ્રથમ યુનાઇ ટેડ ઇન્ડીયા ઇન્સયુરન્સ કંપનીએ વીમો આપવાની ના પાડતા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કર્યો હતો જેથી કરીને ૭૦૯૪૫ છ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે

મોરબીના વતની અને દેનાબેંકના નિવૃત કર્મચારી સોલંકી નાઝભાઇ સોમભાઇએ અમદાવાદની નિયતી હોસ્પીટલમાં સારવાર લીધેલ હતી તેનો વીમો યુનાઇટેડ ઇન્ડિીયા ઇન્સયુરન્સ કંપનીનો વીમો હતો અને તેણે ૭૦૯૪૫ રૂપિયાના બીલ રજુ કરેલ હતા પરંતુ વીમા કંપનીએ કહેલ કે નાઝભાઇ સોલંકી તમાકુ વાળા પાન ખાતા હતા તે બતાવેલ નથી અને આ દર્દ તમાકુ વાળા પાન ખાવાથી થાય છે તેવા કારણોસર વીમો નામંજુર કરેલ હતો પરંતુ કોર્ટ તે કારણ માન્ય રાખેલ નહી અને નાઝભાઇ સોલંકીને બીલની રકમ બે વર્ષનાં નવ ટકાના વ્યાજ સાથે અને પાંચ હજાર ખર્ચના ચુકવવા વીમા કંપનીને હુકમ કરેલ છે તેવું સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવ્યુ છે




Latest News