મોરબીના બેલા પાસે એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરનારા ત્રિપુટીના રિમાન્ડ મંજૂર
મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્માશાંતિ અર્થે યજ્ઞ તેમજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યજ્ઞના આચાર્ય પદે જીતુભાઇ પીઠડ વાળા હાજર રહ્યા હતા અને તેમણે ધાર્મિક વિધિ કરાવી હતી ત્યારે અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડયા, ભુપતભાઇ પંડ્યા, મુકુંદભાઈ જોશી, ચિંતન ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, નિરજભાઈ ભટ્ટ, જગદીશભાઈ દવે, મહેશભાઈ ભટ્ટ, એન.એન. ભટ્ટ, દીપકભાઈ દવે, દિનેશભાઇ રાવલ, યગ્નેશ જાની, કિરણબેન ઠાકર, જયશ્રીબેન જોશી તેમજ સમાજના અગ્રણીઓ, જુદીજુદી સંસ્થાના હોદેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ માટે મનોજભાઈ પંડ્યા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.









