ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી : આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામનો હરતો ફરતો સેવા કેમ્પ કાર્યરત


SHARE













મોરબી : આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામનો હરતો ફરતો સેવા કેમ્પ કાર્યરત

આસો મહિનામાં માતાજીના નવલા નોરતાના આવતા હોય ત્યાં કચ્છમાં આવેલા આશાપુરા માતાના મઢે દેશભરમાંથી ચાલીને જતા પદયાત્રીઓ માટે મોરબીના ટીંબડી ગામના ગામના મનીષભાઈ દેવમુરારીની ટીમ દ્વારા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓની સેવામાં સતત ૧૩ વર્ષથી ખડેપગે સેવા આપી રહ્યા છે.જેમાં તેમની ટીમ દ્વારા હરતા ફરતા સેવા કેમ્પમાં સફરજન, માજા, થમ્સઅપ, લીંબુ સરબત, ફરસાણ તેમજ મેડિકલ સહિતની સેવા પણ પદયાત્રીઓને આપી રહ્યા છે.જેમાં મનીષભાઈ દેવમુરારી, રમેશભાઈ રૈયાણી, મહેન્દ્રસિંહ જાડેજા, પિયુષભાઈ દેવમુરારી, કાનાભા ગઢવી, જયદીપ ચાવડા, ભરતદાસ બાપુ (મહંત નારિચાણીયા હનુમાનજી મંદિર-મોટા રામપર) રમેશભાઈ, કિશોરભાઈ પટેલ, આકાશ પંડ્યા, હિરેનભાઇ અને નિખિલભાઇ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News