મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી : આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામનો હરતો ફરતો સેવા કેમ્પ કાર્યરત


SHARE













મોરબી : આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામનો હરતો ફરતો સેવા કેમ્પ કાર્યરત

આસો મહિનામાં માતાજીના નવલા નોરતાના આવતા હોય ત્યાં કચ્છમાં આવેલા આશાપુરા માતાના મઢે દેશભરમાંથી ચાલીને જતા પદયાત્રીઓ માટે મોરબીના ટીંબડી ગામના ગામના મનીષભાઈ દેવમુરારીની ટીમ દ્વારા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓની સેવામાં સતત ૧૩ વર્ષથી ખડેપગે સેવા આપી રહ્યા છે.જેમાં તેમની ટીમ દ્વારા હરતા ફરતા સેવા કેમ્પમાં સફરજન, માજા, થમ્સઅપ, લીંબુ સરબત, ફરસાણ તેમજ મેડિકલ સહિતની સેવા પણ પદયાત્રીઓને આપી રહ્યા છે.જેમાં મનીષભાઈ દેવમુરારી, રમેશભાઈ રૈયાણી, મહેન્દ્રસિંહ જાડેજા, પિયુષભાઈ દેવમુરારી, કાનાભા ગઢવી, જયદીપ ચાવડા, ભરતદાસ બાપુ (મહંત નારિચાણીયા હનુમાનજી મંદિર-મોટા રામપર) રમેશભાઈ, કિશોરભાઈ પટેલ, આકાશ પંડ્યા, હિરેનભાઇ અને નિખિલભાઇ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News