ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના અરુણોદય નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ યોજાયો


SHARE













મોરબીના અરુણોદય નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ યોજાયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અરુણોદય નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત પથ સંચાલન, શસ્ત્ર પૂજન અને વિજયાદશમી ઉત્સવ યોજાયો હતો આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો હોદ્દેદારો અને સ્વયંસેવકો હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વિજયા દશમીના દિવસે સામાન્ય રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક જગ્યાએ પહેલા વિજયા દશમી  ઉત્સવનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ વધુમાં વધુ લોકો આ ઉત્સવમાં ભાગ લઈ શકે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈ તે માટે થઈને મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર છ જેટલા કાર્યક્રમો વિજયા દશમી સુધીમાં આયોજન કરવામાં આવ્યું છે






Latest News