ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર નવરાત્રિના આયોજકોએ શહીદ જવાનોના પરિવાર આપી આર્થિક સહાય


SHARE













મોરબીમાં પાટીદાર નવરાત્રિના આયોજકોએ શહીદ જવાનોના પરિવાર આપી આર્થિક સહાય

મોરબીમાં સેવા એ જ સંપતિ ફાઉન્ડેશનનાં સંચાલક અને સેવાભાવી યુવાન અજયભાઈ લોરિયા અને તેની ટીમે રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટમાં પાટીદાર નવરાત્રિનું આયોજન કર્યું છે અને પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં શહીદ જવાનોના પરિવારજનોને બોલાવીને તેને એક એક લાખ રૂપિયાના ચેક આપીને આર્થિક મદદ કરવામાં આવી હતી જેની માહિતી આપતા અજયભાઈ લોરિયાએ જણાવ્યુ હતું કે, બનાસકાંઠાના વડગામના શહીદ જવાન રમેશભાઈ અને મહેમદપુર (જમ્મુ)ના શહીદ જવાન જસવંતસિંહના પરિવારજનોને આર્થિક મદદ માટે એક એક લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા ત્યારે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા સહિતના હાજર રહ્યા હતા






Latest News