આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના રાજપરમાં ગૌશાળાના લાભાર્થે રાજા ભરથરી નાટક યોજાશે


SHARE













મોરબીના રાજપરમાં ગૌશાળાના લાભાર્થે રાજા ભરથરી નાટક યોજાશે

મોરબી તાલુકાનાં જુદાજુદા ગામોમાં નવરાત્રિ દરમ્યાન ગૌશાળાના લાભાર્થે જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી તાલુકાના રાજપર ગામમાં આગામી શનિવારે ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ લોકોને પેટ પકડાવીને હસાવવા માટેની નાટક પણ યોજાશે

મોરબી તાલુકાના રાજપર ગામમાં નિરાધાર ગાય માતાનો નિભાવ ગામ દ્વારા કરવામાં આવે છે અને આ ગામમાં દર વર્ષે નવરાત્રીમાં ગાયોના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૮ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે “રાજા ભરથરી” ઐતિહાસિક નાટકનું આયોજન કરેલ છે. જેમાં ભાંભણ ગામના જય મહાકાળી ભવાઇ મંડળના કલાકારો નાટક રજૂ કરશે ત્યારે સંતો મહંતો, ઉદ્યોગકારો અને ગ્રામજનોને હાજર રહેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે આ તકે લોકોને પેટ પકડાવીને હસાવશે માટે ટિહલો ગગુડીયો નાટક પણ રાખવામા આવ્યું છે 






Latest News