મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રાજપરમાં ગૌશાળાના લાભાર્થે રાજા ભરથરી નાટક યોજાશે


SHARE













મોરબીના રાજપરમાં ગૌશાળાના લાભાર્થે રાજા ભરથરી નાટક યોજાશે

મોરબી તાલુકાનાં જુદાજુદા ગામોમાં નવરાત્રિ દરમ્યાન ગૌશાળાના લાભાર્થે જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી તાલુકાના રાજપર ગામમાં આગામી શનિવારે ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ લોકોને પેટ પકડાવીને હસાવવા માટેની નાટક પણ યોજાશે

મોરબી તાલુકાના રાજપર ગામમાં નિરાધાર ગાય માતાનો નિભાવ ગામ દ્વારા કરવામાં આવે છે અને આ ગામમાં દર વર્ષે નવરાત્રીમાં ગાયોના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૮ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે “રાજા ભરથરી” ઐતિહાસિક નાટકનું આયોજન કરેલ છે. જેમાં ભાંભણ ગામના જય મહાકાળી ભવાઇ મંડળના કલાકારો નાટક રજૂ કરશે ત્યારે સંતો મહંતો, ઉદ્યોગકારો અને ગ્રામજનોને હાજર રહેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે આ તકે લોકોને પેટ પકડાવીને હસાવશે માટે ટિહલો ગગુડીયો નાટક પણ રાખવામા આવ્યું છે 






Latest News