ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ ભોજન શાળા ખાતે મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો અને ૩૯ માં ઇનામ વિતરણ સમારોહની સાથે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી દવે પંચોલી ભુવન તેમજ જ્ઞાતિ વાળીના પ્રમુખો અને બ્રહ્મ સમાજની વિવિધ પાંખના આગેવાનો, હોદ્દેદારો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે ધોરણ ૧ થી લઈને પીએચડી સુધીના વિદ્યાર્થીઓને સીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ મનીષભાઈ યાજ્ઞિક, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ, પ્રોજેક્ટ ચેરમેન કાંતિભાઈ ઠાકર તથા કારોબારીના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News