મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ ભોજન શાળા ખાતે મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો અને ૩૯ માં ઇનામ વિતરણ સમારોહની સાથે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી દવે પંચોલી ભુવન તેમજ જ્ઞાતિ વાળીના પ્રમુખો અને બ્રહ્મ સમાજની વિવિધ પાંખના આગેવાનો, હોદ્દેદારો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે ધોરણ ૧ થી લઈને પીએચડી સુધીના વિદ્યાર્થીઓને સીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ મનીષભાઈ યાજ્ઞિક, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ, પ્રોજેક્ટ ચેરમેન કાંતિભાઈ ઠાકર તથા કારોબારીના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News