મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના માધાપરવાળી સોનાપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસના દિવસે ભજીયા ખાઇને ગેરમાન્યતાઓનું ખંડન કરાયું


SHARE













મોરબીના માધાપરવાળી સોનાપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસના દિવસે ભજીયા ખાઇને ગેરમાન્યતાઓનું ખંડન કરાયું

મોરબીના માધાપરા સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતવારા સમાજ નિર્મિત અને સતવારા સમાજ દ્વારા જ સંચાલિત સોનારુરી સ્મશાનગૃહ ખાતે કાળી ચૌદસના દિવસે ત્યાંના સંચાલકો દ્વારા તેમજ બહુચર ગ્રુપ અને મહાકાલ ગૃપ દ્વારા ભજીયા પ્રોગ્રામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમ કરીને કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં ન જવાય તેવા પ્રકારની જે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે તેનું ગ્રુપ દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું.આ ગ્રુપ દ્વારા કાળી ચૌદસના દિવસે સ્મશાન ખાતે ભજીયા બનાવીને ત્યાં ગ્રુપ દ્વારા ભજીયા આરોગવામાં આવ્યા હતા અને સમાજમાં પ્રવર્તી રહેલ ગેર માન્યતાઓને જાણકાર આપવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. આ તકે સોનાપુરી સ્મશાન સમિતિના પ્રમુખ તેમજ પાલીકાના ચેરમેન હર્ષદભાઈ કણજારીયા, લાલજીભાઈ પરમાર (કાઉન્સિલર), મહાકાલ ગ્રુપના પ્રમુખ વસંતભાઈ પરમાર,.બહુચર ગ્રુપના પ્રમુખ રમેશભાઈ કંજારીયા તેમજ સોનાપુરી સ્મશાન ગૃહના ટ્રસ્ટીઓ રાજુભાઈ કનજારિયા મોતીભાઈ પરમાર સહિતનાઓ હાજર રહ્યા હતા.






Latest News