મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ માળીયા (મી)માં દેશી બનાવટનો એક તમંચો, 21 જીવતા કાર્ટેજ, છરી-તલવાર જેવા હથિયાર સાથે આરોપી ઝડપાયો માળીયા (મી) નજીક હાઈવે ઉપર આગળ જતા ટ્રકની પાછળ ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરતાં નેહુલ અમૃતિયાની તબિયત લથડતા તાબડતોબ રાતે પારણા કરાવ્યા, આજે આંદોલન પાર્ટ 3 ની કરાશે જાહેરત મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીના નહીં બોલાવતા યુવાનને બે શખ્સોએ પટ્ટા અને ઈંટ વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

હું પક્ષ સાથે જોડાયેલ હતો, છું અને રહીશ, કોઈ પત્રકાર પરિષદ યોજવાનો નથી: બ્રિજેશભાઇ મેરજા


SHARE









હું પક્ષ સાથે જોડાયેલ હતો, છું અને રહીશ, કોઈ પત્રકાર પરિષદ યોજવાનો નથી: બ્રિજેશભાઇ મેરજા

મોરબી માળિયા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા આજે પત્રકાર પરિષદ યોજવાના છે તે પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી કરીને શું નવા જૂની થશે તેની ચર્ચાઓ કરવામાં આવી રહી હતી

જેથી કરીને આ બનતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરવાના નથી અને વધુમાં કહ્યું હતું કે, “હું પક્ષ સાથે જોડાયે હતો, છું અને રહીશ”. જેથી કરીને પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે તે વાતનો છેદ ઊડી ગયેલ છે






Latest News