મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

હું પક્ષ સાથે જોડાયેલ હતો, છું અને રહીશ, કોઈ પત્રકાર પરિષદ યોજવાનો નથી: બ્રિજેશભાઇ મેરજા


SHARE









હું પક્ષ સાથે જોડાયેલ હતો, છું અને રહીશ, કોઈ પત્રકાર પરિષદ યોજવાનો નથી: બ્રિજેશભાઇ મેરજા

મોરબી માળિયા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા આજે પત્રકાર પરિષદ યોજવાના છે તે પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી કરીને શું નવા જૂની થશે તેની ચર્ચાઓ કરવામાં આવી રહી હતી

જેથી કરીને આ બનતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરવાના નથી અને વધુમાં કહ્યું હતું કે, “હું પક્ષ સાથે જોડાયે હતો, છું અને રહીશ”. જેથી કરીને પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે તે વાતનો છેદ ઊડી ગયેલ છે






Latest News